દેવગુરૂ કૃપાથી અને આપ સહુના સહકારથી અમારા ટ્રસ્ટ ને છેલ્લા 10 વર્ષમાં નીચેના કર્યો કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
વટામણ ચોકડી થી પાલીતાણા તથા ભાવનગર જવાના રસ્તા પર 9 વિહાર ધામોનું સર્જન.
પ્રત્યેક વિહાર ધામમાં બે શ્રાવક પૌષધ।લય તથા બે શ્રાવિકા પૌષધ।લય જેમાં પૂજય સાધુ અને સાધ્વીજી ભગવંતો વિહાર દરમ્યાંન ઉતરી શકે છે. અને સાથે એક ગોચરી રૂમ, રસોડું સહિત ભક્તિ કરનાર પરિવાર રહી શકે તેવો બંગલો તેમજ એક જિનમંદિર.