કાળાતળાવ વિહારધામ

  • ગચ્છાઘીપતિ પૂ. આ. વિજય હેમપ્રભસુરી મ. સા. ની આજ્ઞાવર્તીની પૂ. લલીતપ્રભાશ્રી મ. સા. ની આજ્ઞાવર્તીની પૂ. વિશ્વપૂર્ણાં શ્રી જી મ. સા. ની પ્રેરણાથી આ વિહારધામનો આદેશ આપ્યો છે.
  • શિખરબંધી દેરાસર નો લાભ શ્રી દિલીપભાઈ સુરાણા પરિવાર (માઇક્રો લેબ્સ) બેંગલોર લીધો છે